મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ?
મૅન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય $1865$માં પ્રકાશિત કરેલું તેમ છતાં $1900$ સુધી તે કાર્ય અજાણ રહ્યું.
સંચાર વ્યવહાર સરળ ન હતો.
તેનાં લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતાં કારકો (allel) અંગેના વિચારો તેમના સમકાલીનોને સ્વીકાર્ય ન હતા.
આ જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથક્કરણ કરી વર્ણન કરવાનો મેન્ડલનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો.
કારકોની સાબિતી માટે તેઓ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા. તેમને કોષમાં આ કારકોના સ્થાનની (હાલમાં જનીન કહીએ છે તે) જાણકારી નહોતી.
તે દિવસોમાં પ્રજનનમાં કોષકેન્દ્રના ફાળા બાબતે કે કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના અસ્તિત્વ અંગે જાણ નહોતી.
વ્યાખ્યા / સમજૂતી આપો :
$1.$ સંલગ્ન જનીનો
$2.$ જનીનસ્થાન
આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?
મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?
વ્યતિકરણ.....માં થાય છે.
નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$