મેન્ડલનું કાર્ય લાંબો સમય અપ્રચલિત શા માટે રહ્યું ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

મૅન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય $1865$માં પ્રકાશિત કરેલું તેમ છતાં $1900$ સુધી તે કાર્ય અજાણ રહ્યું.

સંચાર વ્યવહાર સરળ ન હતો.

તેનાં લક્ષણોની અભિવ્યક્તિનું નિયંત્રણ કરતાં કારકો (allel) અંગેના વિચારો તેમના સમકાલીનોને સ્વીકાર્ય ન હતા.

આ જૈવિક ઘટનાનું આંકડાકીય પૃથક્કરણ કરી વર્ણન કરવાનો મેન્ડલનો અભિગમ તે દિવસોમાં સંપૂર્ણ નવો હતો.

કારકોની સાબિતી માટે તેઓ કોઈ ભૌતિક સાબિતી આપી શક્યા નહોતા. તેમને કોષમાં આ કારકોના સ્થાનની (હાલમાં જનીન કહીએ છે તે) જાણકારી નહોતી.

તે દિવસોમાં પ્રજનનમાં કોષકેન્દ્રના ફાળા બાબતે કે કોષકેન્દ્રમાં રહેલા રંગસૂત્રોના અસ્તિત્વ અંગે જાણ નહોતી.

Similar Questions

વ્યાખ્યા / સમજૂતી આપો :

$1.$ સંલગ્ન જનીનો

$2.$ જનીનસ્થાન

આપેલામાંથી ક્યો જવાબ જનીન માટે સાચો નથી.?

મેન્ડલના પ્રયોગોનાં પરિણામની કોણે પુનઃશોધ કરી?

વ્યતિકરણ.....માં થાય છે.

નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.

$\quad\quad \quad P\quad\quad Q$