આનુવંશિકતાનો રંગસૂત્ર સિધ્ધાંત કોણે સિદ્ધ કર્યો?
દ્ વ્રિસ
મેન્ડલ
મોર્ગન
સટન અને બોવેરી
મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
નીચેના $P$ અને $Q$ સજીવોને ઓળખો.
$\quad\quad \quad P\quad\quad Q$
સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?
મેન્ડલનાં પ્રયોગ માટે વટાણાનો છોડ પાલતું પ્રાણીઓ કરતા વધુ યોગ્ય છે, કારણ કે....