ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?

  • A

    તે પોતાનું જીવનચક્ર લગભગ બે સપ્તાહમાં પૂર્ણ કરે છે.

  • B

    એક જ મૈથુન દ્વારા અસંખ્ય સંતતિ ઉત્પન્ન થાય છે.

  • C

    તે કેટલીક આનુવંશિક ભિન્નતા દર્શાવે છે, જે ઊંચી ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા જોઈ શકાય છે.

  • D

    તેમાં સ્પષ્ટ લિંગ વિભેદન હોય છે.

Similar Questions

સજીવોમાં નવી પેઢીમાં નવી લાક્ષણિકતા કોષ વિભાજનની કઈ ઘટનાના કારણે ઉદભવે છે?

મેન્ડલે તેનાં નિયમોમાં .....નો સમાવેશ કર્યો નથી.

આનુવંશિકતાનો રંગસૂત્રીય સિદ્ધાંત કોનાં દ્વારા આપવામાં આવ્યો?

જનીનનું ન હોય પણ માત્ર રંગસૂત્રમાં જ હોય તે રંગસૂત્રનું લક્ષણ ક્યુ?

વોલ્ટર સટ્ટન તેનાં.... પ્રત્યેનાં યોગદાન માટે વિખ્યાત છે.