ડ્રોસાફિલા મેલાનોગાસ્ટર માટે કયું વિધાન ખોટું છે?

  • A

    તે પોતાનું જીવનચક્ર લગભગ બે સપ્તાહમાં પૂર્ણ કરે છે.

  • B

    એક જ મૈથુન દ્વારા અસંખ્ય સંતતિ ઉત્પન્ન થાય છે.

  • C

    તે કેટલીક આનુવંશિક ભિન્નતા દર્શાવે છે, જે ઊંચી ક્ષમતા ધરાવતા સૂક્ષ્મદર્શકયંત્ર દ્વારા જોઈ શકાય છે.

  • D

    તેમાં સ્પષ્ટ લિંગ વિભેદન હોય છે.

Similar Questions

ચાર રંગસૂત્રો ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ દર્શાવે છે.$P$ અને $Q$ તબક્કાઓ ઓળખો.

$Q$

મોર્ગને ...... પર કાર્ય કર્યુ.

મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતા ઉપરનું કાર્ય .......... માં પ્રકાશિત કરેલ તેમ છતાં કેટલાંક કારણોસર ........ ની સાલ સુધી અજાણ રહ્યું.

મેન્ડલના કારકોનું વિયોજન (સંલગ્નતા નહીં, વ્યતિકરણ નહી) ............ દરમિયાન થાય છે.

  • [AIPMT 1992]

આનુવંશીકતા માટે રંગસુત્ર જવાબદાર છે, તે રંગસુત્રીય વાદ કોણે રજૂ કર્યો?