નીચેનામાંથી કયો એકમ આનુવંશિકતાનો છે?

  • A

    સ્વરૂપ પ્રકાર

  • B

    જનીન પ્રકાર

  • C

    જનીન

  • D

    આમાંથી એકપણ નહીં

Similar Questions

જનીનવિધાના અભ્યાસની દષ્ટિએ રંગસુત્રો અને જનીનો કઈ સામ્યતાઓ ધરાવે છે ?

.... પર બે કારકીય જનીનો આવેલા હોય છે.

મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....

કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ? 

મેન્ડલના પરિણામની પુનઃશોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?