નીચેનામાંથી કયો એકમ આનુવંશિકતાનો છે?
સ્વરૂપ પ્રકાર
જનીન પ્રકાર
જનીન
આમાંથી એકપણ નહીં
જનીનવિધાના અભ્યાસની દષ્ટિએ રંગસુત્રો અને જનીનો કઈ સામ્યતાઓ ધરાવે છે ?
.... પર બે કારકીય જનીનો આવેલા હોય છે.
મેન્ડલવાદ ત્યારે જ માન્ય છે, જ્યારે....
કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?
મેન્ડલના પરિણામની પુનઃશોધમાં કયા વૈજ્ઞાનિકે પોતાનો ફાળો આપ્યો નથી?