$R$ ત્રિજ્યાની ગોળીય કવચ પર $Q$ વિધુતભાર વિતરીત છે. તે $q$ વિધુતભાર પર $F$ બળ લગાડે છે. જો $q$ વિધુતભાર ગોળીય કવચ થી $r$ અંતરે હોય તો બળ $F$ માટે કયું વિધાન સાચું છે.
$F =\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{ Qq }{ r ^{2}}$ for $r > R$
$\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{q Q}{R^{2}}>F>0$ for $r < R$
$F =\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{ Qq }{ r ^{2}}$ for all $r$
$F =\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{ Qq }{ R ^{2}}$ for $r < R$
સમાન વિદ્યુતભારતી ગોળીય કવચના $q_1$ અને $q_2$ ખંડને લીધે $P$ બિંદુ આગળ ચોખ્ખું વિદ્યુતક્ષેત્ર ...... છે. $( C $ એ કવચનું કેન્દ્ર આપેલ છે.$)$
$R$ ત્રિજ્યા ધરાવતો અનંત ધન નળાકારમાં અચળ વિજભાર કદ ઘનતા $\rho$ છે. તેના અંદર $R/2$ ત્રિજ્યા ધરાવતી ગોળીય બખોલ છે. જેનું કેન્દ્ર અક્ષ પર છે. નળાકારની અક્ષથી $2R$ અંતરે આવેલ $P$ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $\frac{{23\rho R}}{{16K{\varepsilon _0}}}$ હોય તો $K$ નું મૂલ્ય કેટલું હશે?
એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર $2 \,cm$ અંતરે $9 \times 10^4 \;N/C$ વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન કરે છે. રેખીય વિદ્યુતભાર ઘનતા ($\mu C / m$ માં) ગણો.
$R$ ત્રિજયાનો નકકર ગોળા પર સમાન રીતે વિદ્યુતભાર ફેલાયેલો છે.તો વિદ્યુતક્ષેત્ર $(E)$ અને કેન્દ્રથી અંતર $r$ વચ્ચેનો સંબંધ શું થાય? (r < R)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે બિંદુવત વિજભાર $+Q$ અને $-Q$ ને એક ગોળીય કવચની બખોલમાં મૂકેલા છે. વિજભારને બખોલની સપાટીની નજીક અને કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં મૂકેલા છે. જો $\sigma _1$ એ અંદરની સપાટી પૃષ્ઠ વિજભારઘનતા અને $Q_1$ તેના પર રહેલો કુલ વિજભાર અને $\sigma _2$ એ બહારની સપાટીની પૃષ્ઠ વિજભારઘનતા અને $Q_2$ તેના પર રહેલો કુલ વિજભાર હોય તો ...