વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિદ્યુત સ્થિતિમાન વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
$A$. વિદ્યુતભારીત ગોળીય કવચને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર,કવચની બહારના બિંદુઓ માટે તેના કેન્દ્રથી અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
$B$. બિંદુવત વિદ્યુતભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન,વિદ્યુતભાર અને તે બિંદુ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.

  • A
    $A$ અને $B$ બંને ખોટા છે
  • B
    માત્ર $B$ સાચું છે
  • C
    માત્ર $A$ સાચું છે
  • D
    $A$ અને $B$ બંને સાચા છે

Explore More

Similar Questions

એક સમાન રીતે વિદ્યુતભારીત વર્તુળાકાર લૂપનો વિચાર કરો જેની ત્રિજ્યા $R = a \sqrt{2}$ છે. જો આ રીંગને ઉગમબિંદુ પર $xy$-સમતલમાં મૂકવામાં આવે,તો કાર્ટેઝિયન કોઓર્ડિનેટ સિસ્ટમની ધન $z$-અક્ષ પર તે સ્થાન શોધો જ્યાં વિદ્યુતક્ષેત્ર મહત્તમ હોય.

બિંદુવત વિદ્યુતભારથી અંતર સાથે એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેવી રીતે બદલાય છે?

એક વિદ્યુતભારથી $3\, m$ અંતરે વિદ્યુતક્ષેત્ર $500\, N/C$ છે. તો વિદ્યુતભારનું મૂલ્ય $.......\,\mu C$ છે. $\left[ {\frac{1}{{4\pi {\varepsilon _0}}} = 9 \times {{10}^9}\,\frac{{N \cdot m^2}}{{C^2}}} \right]$

બે બિંદુવત વિદ્યુતભારો $q_{1}$ અને $q_{2},$ જેમના મૂલ્યો અનુક્રમે $+10^{-8} \; C$ અને $-10^{-8} \; C$ છે,તેમને $0.1 \; m$ અંતરે મૂકવામાં આવ્યા છે. આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ $A, B$ અને $C$ પર વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.

$a$ ત્રિજ્યા અને રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ ધરાવતા અર્ધ-વર્તુળના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર નીચેનામાંથી કોના દ્વારા આપી શકાય છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo