એક વર્તુળાકાર દોડવાનો માર્ગ છે. જો માર્ગની બહારની ધાર અને અંદરની ધારના પરિઘનો તફાવત $44\,m $ છે તો માર્ગની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$$m$ થાય.

  • A

    $3.5$

  • B

    $7$

  • C

    $11$

  • D

    $22$

Similar Questions

ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $14 \,cm $ છે. જો મિનિટ કાંટો $1$ થી $10$ સુધી જાય ત્યારે આવરેલ ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.

એક વર્તુળના ક્ષેત્રફળની ગણતરીમાં તેની ત્રિજ્યા $6\,cm$  લેવામાં આવે છે  $5\,cm $ ને બદલે. તો મળેલ ક્ષેત્રફળ એ મૂળ ક્ષેત્રફળ કરતાં $\ldots \ldots \ldots . . \%$ વધારે મળે.

આકૃતિમાં વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. તે ચોરસની બાજુ $5$ સેમી છે અને બીજું વર્તુળ ચોરસનું પરિવૃત્ત છે. શું એવું કહેવું સાચું છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.

બે વર્તુળોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર $25:36$ હોય, તો તેમના પરિધોનો ગુણોત્તર .......... થાય.

$50$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $20$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $= ...........$ સેમી$^2$