એક વર્તુળાકાર દોડવાનો માર્ગ છે. જો માર્ગની બહારની ધાર અને અંદરની ધારના પરિઘનો તફાવત $44\,m $ છે તો માર્ગની લંબાઈ $\ldots \ldots \ldots \ldots$$m$ થાય.
$3.5$
$7$
$11$
$22$
ઘડિયાળમાં મિનિટ કાંટાની લંબાઈ $14 \,cm $ છે. જો મિનિટ કાંટો $1$ થી $10$ સુધી જાય ત્યારે આવરેલ ભાગનું ક્ષેત્રફળ $\ldots \ldots \ldots \ldots cm ^{2}$ થાય.
એક વર્તુળના ક્ષેત્રફળની ગણતરીમાં તેની ત્રિજ્યા $6\,cm$ લેવામાં આવે છે $5\,cm $ ને બદલે. તો મળેલ ક્ષેત્રફળ એ મૂળ ક્ષેત્રફળ કરતાં $\ldots \ldots \ldots . . \%$ વધારે મળે.
આકૃતિમાં વર્તુળ એક ચોરસમાં અંતર્ગત છે. તે ચોરસની બાજુ $5$ સેમી છે અને બીજું વર્તુળ ચોરસનું પરિવૃત્ત છે. શું એવું કહેવું સાચું છે કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ, અંદરના વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણું છે ? તમારા જવાબ માટે કારણ આપો.
બે વર્તુળોનાં ક્ષેત્રફળોનો ગુણોત્તર $25:36$ હોય, તો તેમના પરિધોનો ગુણોત્તર .......... થાય.
$50$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $20$ સેમી લંબાઈની ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ $= ...........$ સેમી$^2$