બે વર્તુળોના ક્ષેત્રફળનો ગુણોત્તર $25: 36$ છે. તો તેમના પરિઘનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $5: 6$
  • B
    $6: 5$
  • C
    $25: 36$
  • D
    $36: 25$

Explore More

Similar Questions

જો વર્તુળની ત્રિજ્યામાં $10 \%$ નો વધારો કરવામાં આવે,તો તેના ક્ષેત્રફળમાં $\ldots \ldots \ldots . \%$ નો વધારો થશે.

એક વર્તુળાકાર મેદાનની ત્રિજ્યા $35 \, m$ છે. તેની અંદરની બાજુએ તેની સીમા પર $3.5 \, m$ પહોળો રસ્તો છે. કેન્દ્ર આગળ $72^{\circ}$ માપનો ખૂણો બનાવતી બે ત્રિજ્યાઓ વચ્ચેના રસ્તાના ભાગનું સમારકામ કરવાનું છે. જો સમારકામનો દર ₹ $80 / m^{2}$ હોય,તો સમારકામનો ખર્ચ શોધો. (₹ માં)

Difficult
View Solution

$\overline{ OA }$ અને $\overline{ OB }$ એ એક વર્તુળની પરસ્પર લંબ ત્રિજ્યાઓ છે. જો $OA = 5.6 \, cm$ હોય,તો તે ત્રિજ્યાઓ દ્વારા બનતા લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ .......... $cm^2$ થાય.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$\triangle ABC$ એક સમબાજુ ત્રિકોણ છે જેમાં $BC = 70 \, cm$ છે અને $P$ તથા $R$ એ અનુક્રમે $\overline{AB}$ અને $\overline{AC}$ ના મધ્યબિંદુઓ છે. $\widehat{PQR}$ એ $\odot(A, AP)$ નો એક ચાપ છે. છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ શોધો. $(\sqrt{3} = 1.73)$ ($cm^2$ માં)

વર્તુળ $\odot(O, r)$ માં,જીવા $\overline{AB}$ કેન્દ્ર આગળ કાટખૂણો આંતરે છે. લઘુવૃત્તખંડ $\overline{AB} \cup \widehat{ACB}$ નું ક્ષેત્રફળ $114 \, cm^2$ છે અને $\Delta OAB$ નું ક્ષેત્રફળ $200 \, cm^2$ છે. તો,લઘુવૃત્તાંશ $OACB$ નું ક્ષેત્રફળ ......... $cm^2$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo