એક ગ્રહની ઘનતા પૃથ્વી જેટલી જ છે અને સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ પૃથ્વી કરતા બમણો છે. તો ગ્રહ પર ગુરુત્વપ્રવેગ અને પૃથ્વી પરના ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1:4$
  • B
    $1:5$
  • C
    $1:2$
  • D
    $2:1$

Explore More

Similar Questions

પૃથ્વીની સપાટીથી ઊંચાઈને કારણે $g$ માં થતા ફેરફાર માટેનું સમીકરણ તારવો.

જો પૃથ્વીની ત્રિજ્યા તેના દળમાં ફેરફાર કર્યા વિના $1\%$ જેટલી ઘટે,તો પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ

Difficult
View Solution

જો પૃથ્વીની કોણીય ઝડપ બમણી કરવામાં આવે,તો ઉત્તર ધ્રુવ પર ગુરુત્વપ્રવેગ $(g)$ નું મૂલ્ય:

જો કોઈ ગ્રહની ઘનતા પૃથ્વી કરતાં બમણી હોય અને ત્રિજ્યા પૃથ્વી કરતાં $1.5$ ગણી હોય,તો તે ગ્રહની સપાટી પર ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ ........ હશે.

પૃથ્વીની સપાટી પરના ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગના મૂલ્ય કરતા $\frac{1}{n-1}$ ગણું મૂલ્ય જે ઊંડાઈ $d$ પર થાય છે તે છે ($R=$ પૃથ્વીની ત્રિજ્યા).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo