પૃથ્વીના કેન્દ્ર પર પદાર્થનું વજન
શૂન્ય
અનંત
સપાટી જેટલું જ
એકપણ નહીં
વિધાન : અવકાશ રોકેટ મોટા ભાગે પશ્ચિમથી પૂર્વ તરફ જતી વિષુવવૃત્તીય રેખા પરથી પ્રક્ષેપ કરવામાં આવે છે.
કારણ : વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સૌથી ઓછું હોય.
જો ચંદ્રનું દળ $7.34 \times {10^{22}}\,kg$ અને ત્રિજ્યા $1.74 \times {10^6}\,m$ હોય તો ચંદ્ર પર ગુરુત્વપ્રવેગનું મુલ્ય ....... $N/kg$ થાય.
$60°$ અક્ષાંશ પર રહેલા પદાર્થને વજનરહિત કરવા માટે પૃથ્વીની કોણીય ઝડપ કેટલી રાખવી જોઇએ? (પૃથ્વીની ત્રિજયા= $6400 \,km.$ )
નીચેનામાથી ક્યૂ વિધાન સાચું છે : ભ્રમણ કરતાં ઉપગ્રહ માં રહેલા અવકાશયાત્રી નું ઓછું વજન એ પરિસ્થિતી
જો પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g$ હોય, તો સપાટીથી ત્રિજ્યા જેટલી જ ઊંચાઈએ $g$ નું મૂલ્ય કેટલું હોય ?