એક પ્રિઝમનો પ્રિઝમકોણ $A$ છે અને તેનો વક્રીભવનાંક $\cot \frac{A}{2}$ છે. તો લઘુતમ વિચલનકોણ કેટલો હશે?

  • A
    $180^\circ - 3A$
  • B
    $180^\circ + 2A$
  • C
    $90^\circ - A$
  • D
    $180^\circ - 2A$

Explore More

Similar Questions

પ્રિઝમ દ્વારા વિચલન કોણ ન્યૂનતમ હોય છે જ્યારે
$(A)$ આપાત કિરણ અને નિર્ગમન કિરણ પ્રિઝમની સાપેક્ષ સંમિત હોય
$(B)$ પ્રિઝમની અંદરનું વક્રીભૂત કિરણ તેના પાયાને સમાંતર બને
$(C)$ આપાતકોણ એ નિર્ગમનકોણ જેટલો હોય
$(D)$ જ્યારે નિર્ગમનકોણ એ આપાતકોણ કરતા બમણો હોય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

આપેલ આકૃતિમાં,સમબાજુ પ્રિઝમની સપાટી $AC$ ને $n$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવી છે. બાજુ $AC$ પર $60^{\circ}$ ના આપાતકોણ માટે,વક્રીભૂત પ્રકાશનું કિરણ સપાટી $AC$ ને સમાંતર (grazes) પસાર થાય છે. પ્રવાહીનો વક્રીભવનાંક $n = \frac{\sqrt{x}}{4}$ છે. $x$ નું મૂલ્ય શોધો. (કાચનો વક્રીભવનાંક $= 1.5$ આપેલ છે)

નાના ખૂણાવાળા પ્રિઝમ માટે,પ્રિઝમનો ખૂણો $A$ છે,લઘુત્તમ વિચલનનો ખૂણો $(\delta_m)$ પ્રિઝમના વક્રીભવનાંક $(\mu)$ સાથે કેવી રીતે બદલાય છે તે આલેખમાં દર્શાવેલ છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક પ્રકાશનું કિરણ $30^{\circ}$ ના આપાતકોણે $P$ બિંદુએ કાટકોણ પ્રિઝમમાં પ્રવેશે છે. તે પ્રિઝમમાંથી તેના પાયા $BC$ ને સમાંતર ગતિ કરે છે અને $AC$ સપાટી પરથી બહાર નીકળે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો છે?

એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo