એક પ્રિઝમનો ખૂણો $A$ છે. તેની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. પ્રથમ સપાટી પર $2A$ ના આપાતકોણે આપાત થતા પ્રકાશના કિરણો ચાંદીવાળી સપાટી પર પરાવર્તન પામ્યા બાદ તે જ માર્ગે પાછા ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક $\mu$ કેટલો હશે?

  • A
    $2 \sin A$
  • B
    $2 \cos A$
  • C
    $\frac{1}{2} \cos A$
  • D
    $\tan A$

Explore More

Similar Questions

પ્રિઝમ દ્વારા ઉત્પન્ન થતો વિચલન કોણ કયા પરિબળો પર આધાર રાખે છે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ લઘુત્તમ વિચલન સ્થિતિમાં રાખેલા સમબાજુ પ્રિઝમ પર આપાત થાય છે,ત્યારે માલૂમ પડે છે કે વિચલન કોણ એ પ્રિઝમના કોણ જેટલો જ છે. તો $\lambda$ તરંગલંબાઈ માટે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

પ્રકાશનું એક એકવર્ણી કિરણ $A$ વક્રીભવન કોણ ધરાવતા પાતળા પ્રિઝમ પર લંબરૂપે આપાત થાય છે. પ્રિઝમમાંથી પસાર થતી વખતે કિરણ $(1.15)^{\circ}$ ના ખૂણે વિચલિત થાય છે. બીજી સપાટી પરથી આંતરિક પરાવર્તન પામતું કિરણ પ્રથમ સપાટીમાંથી બહાર નીકળે છે ત્યારે આપાત કિરણ સાથે $(6.3)^{\circ}$ નો ખૂણો બનાવે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

ત્રિભુજાકાર પ્રિઝમ માટે વિચલનકોણ $(\delta)$ અને આપાતકોણ $(i)$ વચ્ચેનો આલેખ . . . . . . દ્વારા રજૂ કરી શકાય છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,એક પ્રકાશનું કિરણ $30^{\circ}$ ના આપાતકોણે $P$ બિંદુએ કાટકોણ પ્રિઝમમાં પ્રવેશે છે. તે પ્રિઝમમાંથી તેના પાયા $BC$ ને સમાંતર ગતિ કરે છે અને $AC$ સપાટી પરથી બહાર નીકળે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo