જ્યારે દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં $0.184 \ ^oC$ જેટલો ઘટાડો થાય છે. દ્રાવણની મોલાલિટી કેટલી થશે? (આપેલ છે: $K_f = 18.4 \ K \ kg \ mol^{-1}$)

  • A
    $0.01$
  • B
    $1$
  • C
    $0.001$
  • D
    $100$

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

નાઈટ્રોબેન્ઝીનનું સામાન્ય ઠારબિંદુ $(f.p.)$ $278.82 \ K$ છે. જો તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવામાં આવે અને $0.25 \ molality$ નું દ્રાવણ તૈયાર કરવામાં આવે,તો દ્રાવણનું અવલોકિત ઠારબિંદુ $276.82 \ K$ છે. નાઈટ્રોબેન્ઝીનનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ $K \ kg \ mol^{-1}$ માં ગણો.

$268 \, K$ તાપમાને પાણીને થીજી જતું અટકાવવા માટે $10 \, L$ પાણીની ટાંકીમાં કેટલા ગ્રામ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવો જોઈએ? ($K_f = 1.86 \, K \, kg \, mol^{-1}$,પાણીની ઘનતા $1 \, kg/L$ છે)

પ્રવાહીનો ક્રાયોસ્કોપિક અચળાંક (cryoscopic constant) એ ઠારબિંદુ અવનયન અને ........ નો ગુણોત્તર છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo