પ્રવાહીનો ક્રાયોસ્કોપિક અચળાંક (cryoscopic constant) એ ઠારબિંદુ અવનયન અને ........ નો ગુણોત્તર છે.

  • A
    દ્રાવકનું ઠારબિંદુ
  • B
    દ્રાવ્યના મોલ-અંશ
  • C
    દ્રાવણની મોલાલિટી
  • D
    દ્રાવકનો ઇબુલિયોસ્કોપિક અચળાંક

Explore More

Similar Questions

$1000 \ g$ પાણીમાં $17 \ g$ $C_2H_5OH$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારણ બિંદુ ......... $^oC$ હશે. (પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$1.25 \ g$ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્યને $20 \ g$ પાણીમાં ઓગાળતા બનતા દ્રાવણનું ઠારણબિંદુ $271.9 \ K$ છે. દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$,શુદ્ધ પાણીનું ઠારણબિંદુ = $273 \ K$)

પાણી માટે $K_f$ નું મૂલ્ય $1.86 \, K \, kg \, mol^{-1}$ છે. જો તમારા ઓટોમોબાઈલ રેડિયેટરમાં $1.0 \, kg$ પાણી હોય,તો દ્રાવણનું ઠારબિંદુ $-2.8 \, ^oC$ સુધી ઘટાડવા માટે કેટલા $gm$ ઇથિલિન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવું પડશે?

દ્રાવણના ઠારબિંદુએ ઠારણ દરમિયાન,નીચેનામાંથી કયું સંતુલન અસ્તિત્વ ધરાવે છે?

જ્યારે $2.5 \ g$ દ્રાવ્યને $35 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $3 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ ગણો. (દ્રાવ્યનું આણ્વીય દળ $117 \ g \ mol^{-1}$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo