નાઈટ્રોબેન્ઝીનનું સામાન્ય ઠારબિંદુ $(f.p.)$ $278.82 \ K$ છે. જો તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળવામાં આવે અને $0.25 \ molality$ નું દ્રાવણ તૈયાર કરવામાં આવે,તો દ્રાવણનું અવલોકિત ઠારબિંદુ $276.82 \ K$ છે. નાઈટ્રોબેન્ઝીનનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ $K \ kg \ mol^{-1}$ માં ગણો.

  • A
    $6$
  • B
    $8$
  • C
    $7$
  • D
    $5$

Explore More

Similar Questions

જો $100 \ g$ દ્રાવકમાં $(K_f = 7.00) \ 0.072 \ g-atom$ સલ્ફર દ્રાવ્ય કરવામાં આવે,તો ઠારબિંદુમાં $0.84 \ ^\circ C$ નો ઘટાડો થાય છે. તો દ્રાવણમાં સલ્ફરનું આણ્વિય સૂત્ર ............. થશે.

$250 \ g$ પાણીમાં $62 \ g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10 \ ^\circ C$ સુધી ઠંડું કરવામાં આવે છે. જો પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો બરફ તરીકે અલગ પડેલા પાણીનો જથ્થો ($g$ માં) કેટલો હશે?

ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ ઠંડા વાતાવરણમાં એન્ટિફ્રીઝ તરીકે થાય છે. પાણીને $-6 \ ^oC$ પર થીજી જતું અટકાવવા માટે $4 \ kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલિન ગ્લાયકોલનું દળ ......... $g$ હશે.
($K_f$ (પાણી માટે) $= 1.86 \ K \ kg \ mol^{-1}$ અને ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ $= 62 \ g \ mol^{-1}$)

કેલ્શિયમ નાઈટ્રેટના $1\%$ જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હશે?

$92 \, g$ પાણીમાં $8.0 \, g$ નિકોટીન ધરાવતું દ્રાવણ પાણીના સામાન્ય ઠારબિંદુ કરતા $0.925 \, ^{\circ}C$ નીચે ઠરે છે. જો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $k_f = 1.85 \, ^{\circ}C \, kg \, mol^{-1}$ હોય,તો નિકોટીનનું મોલર દળ $...$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo