$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

  • A
    $42 \ mg$
  • B
    $42 \ g$
  • C
    $38.71 \ g$
  • D
    $38.71 \ mg$

Explore More

Similar Questions

જ્યારે $1.5 \ g$ અબાષ્પશીલ દ્રાવ્યને $90 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $0.25 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ ગણો. આપેલ છે: $K_{f} = 1.2 \ K \ kg \ mol^{-1}$.

$1.80 \ g$ દ્રાવ્ય $A$ ને $62.5 \ cm^{3}$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે અને દ્રાવણનું ઠારબિંદુ $155.1 \ K$ માલૂમ પડે છે. દ્રાવ્ય $A$ નું મોલર દળ $.......... \ g \ mol^{-1}$ છે.
[આપેલ છે: ઇથેનોલનું ઠારબિંદુ $156.0 \ K$,ઇથેનોલની ઘનતા $0.80 \ g \ cm^{-3}$,ઇથેનોલનો ઠારબિંદુ અવનયન અચળાંક $2.00 \ K \ kg \ mol^{-1}$]

$45 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(C_{2}H_{6}O_{2})$ ને $600 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. $(a)$ ઠારબિંદુમાં થતો ઘટાડો અને $(b)$ દ્રાવણનું ઠારબિંદુ ગણો.

Difficult
View Solution

$1 \ g$ દ્રાવ્યને $100 \ g$ દ્રાવકમાં ઓગાળીને અબાષ્પશીલ દ્રાવ્યનું દ્રાવણ બનાવવામાં આવે છે,જે તેના ઠારબિંદુમાં $0.3 \ K$ નો ઘટાડો કરે છે. જો દ્રાવ્યનું મોલર દળ $60 \ g \ mol^{-1}$ હોય,તો દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક ગણો.

નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo