$268 \, K$ તાપમાને પાણીને થીજી જતું અટકાવવા માટે $10 \, L$ પાણીની ટાંકીમાં કેટલા ગ્રામ મિથાઈલ આલ્કોહોલ ઉમેરવો જોઈએ? ($K_f = 1.86 \, K \, kg \, mol^{-1}$,પાણીની ઘનતા $1 \, kg/L$ છે)

  • A
    $880.07$
  • B
    $899.04$
  • C
    $886.02$
  • D
    $868.06$

Explore More

Similar Questions

$1 \ kg$ પાણીમાં અનુક્રમે $1 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય $X$ અને $Y$ ઓગાળીને બે દ્રાવણો $A$ અને $B$ તૈયાર કરવામાં આવે છે. $A$ અને $B$ માટે ઠારબિંદુમાં અવનયનનો ગુણોત્તર $1: 4$ માલૂમ પડે છે. $X$ અને $Y$ ના મોલર દળનો ગુણોત્તર કેટલો થાય?

ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ એન્ટી-ફ્રીઝિંગ એજન્ટ તરીકે થાય છે. પાણીને $-6 \ ^{\circ}C$ પર થીજી જતું અટકાવવા માટે $4 \ kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ ગણો. ($K_f$ (પાણી) $= 1.85 \ K \ kg \ mol^{-1}$) ($(CH_2OH)_2$ નું મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) .......... $g$.

$T$ $(K)$ તાપમાને,$0.5 \ kg$ પાણીમાં $x \ g$ અબાષ્પશીલ ઘન પદાર્થ (મોલર દળ $78 \ g \ mol^{-1}$) ઉમેરતા તેના ઠારબિંદુમાં $1.0^{\circ} C$ નો ઘટાડો થાય છે. $x$ ( $g$ માં) કેટલું હશે? ($T$ $(K)$ તાપમાને પાણી માટે $K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$45 \ g$ ઇથિલિન ગ્લાયકોલ $(C_{2}H_{6}O_{2})$ ને $600 \ g$ પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. $(a)$ ઠારબિંદુમાં થતો ઘટાડો અને $(b)$ દ્રાવણનું ઠારબિંદુ ગણો.

Difficult
View Solution

તત્વો $X$ અને $Y$ બે અબાષ્પશીલ સંયોજનો ($XY$ અને $XY_3$) બનાવે છે. જ્યારે $10 \ g$ $XY$ ને $50 \ g$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે,ત્યારે ઠારબિંદુમાં અવનયન $(\Delta T_{f})$ $5.333 \ K$ છે. જ્યારે $10 \ g$ $XY_3$ ને $50 \ g$ ઇથેનોલમાં ઓગાળવામાં આવે છે,ત્યારે $\Delta T_{f}$ $2.2857 \ K$ છે. $X$ અને $Y$ ના પરમાણ્વીય દળ અનુક્રમે કેટલા હશે? $(K_{f} = 2 \ K \ kg \ mol^{-1})$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo