વાહિનીઓ અને સાથીકોષો શેમાં જોવા મળે છે ?

  • A

      આવૃત બીજધારી

  • B

      અનાવૃત બીજધારી

  • C

      ત્રિઅંગી

  • D

      વિષાણુ

Similar Questions

અનાવૃત્ત બીજધારી વનસ્પતિને નરમ કાષ્ઠ બીજાણુંભિદ્‌ કહેવામાં આવે છે કારણ કે તેઓમાં ........ની ઊણપ હોય છે.

સાથીકોષોનું કાર્ય જણાવો.

તે મૂળ દ્વારા શોષાયેલાં પાણી અને ક્ષારોનું વહન મૂળથી પ્રકાંડ, પર્ણ સુધી કરવા માટેની પેશીનો ભાગ નથી.

આદિદારૂ કેન્દ્ર તરફ અને અનુદારૂ પરિઘ તરફ હોય તો મઘ્યરંભને $.........$ પ્રકારનું કહેવાય છે.

નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.