નીચે આપેલ પેશી માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
કોષદીવાલ જાડી અને સેલ્યુલોઝની બનેલી છે .
તે મૃદુતક પેશી છે.
પ્રકાશસશ્લેષણ,સંગ્રહ અને સ્ત્રાવ કરતી પેશી છે.
તે આધારોતક પેશીતંત્રમાં આવેલ છે.
નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન $I$ મૃદુતક પેશી જીવંત છે પરંતુ સ્થૂલકોણ પેશી મૃત છે.
વિધાન $II$ : અનાવૃત્ત બીજધારીમાં જલવાહિની હોતી નથી, પરંતુ જલવાહિનીની હાજરી એ આવૃત્ત બીજધારીની લાક્ષણીક્તા છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિક્પોમાંથી સાચો જવાબ પસંદ કરો..
દઢોત્તક પેશી વિશે નોંધ લખો.
જલવાહક ઘટકો અને ચાલનીનલિકાના ઘટકોમાં કઈ રચના સમાન હોય છે ?
નીચે આપેલ રચના ક્યાં વનસ્પતિજૂથમાં જોવા મળે છે?
અન્નવાહકપેશીની આ રચના ચાલનીનલિકામાં દાબ ઢોળાંશનું સર્જન કરે છે.