નીચેનામાંથી કયો જૈવિક ખાતર તરીકે કાર્ય કરતો નીલ હરિત લીલનો સમૂહ છે?
દંતાણું બેસિલસ
એનાબીના
રાઈઝોબિયમ
એઝેટોબેક્ટર
નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
નીચેનામાંથી કયું બિનસહજીવી જૈવિક ખાતર છે ?
ગ્લોમસ ફૂગનું સહજીવી તરીકે કાર્ય શું છે ?
જૈવિક ખાતરોમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?