નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયાથી સ્વતંત્ર રીતે $N_2-$ સ્થાપન કરી શકે છે.
શિમ્બીકુળની વનસ્પતિઓ ફક્ત તેમના પર્ણમાં રહેલા રાઇઝોબિયમ બૅક્ટેરિયાની મદદથી $N_2-$ સ્થાપન કરી શકે છે.
શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બૅક્ટેરિયા દ્વારા $N_2-$ સ્થાપન કરે છે.
શિમ્બીકુળની વનસ્પતિઓ $N_2-$ સ્થાપન કરતી નથી.
જૈવિક ખાતરો
નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?
સાયનોબેકટેરિયા વિશે અસંગત વિકલ્પ ઓળખો.
નીચેના પૈકી કયું જૈવિક ખાતર છે?
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?