નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા $Rhizobium$ બૅક્ટેરિયાથી સ્વતંત્ર રીતે $N_2$ સ્થાપન કરી શકે છે.
  • B
    શિમ્બીકુળની વનસ્પતિઓ ફક્ત તેમના પર્ણમાં રહેલા $Rhizobium$ બૅક્ટેરિયાની મદદથી $N_2$ સ્થાપન કરી શકે છે.
  • C
    શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા $Rhizobium$ બૅક્ટેરિયા દ્વારા $N_2$ સ્થાપન કરે છે.
  • D
    શિમ્બીકુળની વનસ્પતિઓ $N_2$ સ્થાપન કરતી નથી.

Explore More

Similar Questions

શિમ્બી કુળની વનસ્પતિના મૂળ પર સહજીવન જીવતા સૂક્ષ્મ સજીવો કયા છે?

આપેલ સજીવ $Alnus$ વનસ્પતિના મૂળ સાથે સહજીવન ધરાવે છે.

$Rhizobium$ (રાઇઝોબિયમ) બૅક્ટેરિયા કયા પ્રકારના છે?

કયા બેક્ટેરિયા શિમ્બીકુળની વનસ્પતિના મૂળતંત્ર પર સહજીવન જીવે છે?

$Nostoc$ માં નાઈટ્રોજનેઝ ઉત્સેચક કયા કોષમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo