પુખ્ત પરાગાશયમાં કેટલા ખંડ આવેલા હોય છે?
$4$
$1$
$3$
$2$
નીચે પૈકી કયું વિધાન પરાગરજના બાહ્યાવરણ માટે અસત્ય છે?
આકૃતિમાં $'c'$ અને $'d'$ શું દર્શાવે છે?
$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.
લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.
પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.