$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.
$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.
$A$ અને $B$ બંને સાચા
$A$ અને $B$ બંને ખોટા
$A$ સાચું, $R$ ખોટું
$A$ ખોટું, $R$ સાચું
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછીની ...... માં જીવિતતા ગુમાવે છે. અને રોઝેસી, લેગ્મુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોમાં તેની જીવિતતા ........ સુધી હોય છે.
પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.
તે નરજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે?
પુંકેસરની કઈ રચના લાંબી છે?
મધ્યસ્તર કયા સ્તરો વચ્ચે આવેલું છે?