કેપ્સેલા વનસ્પતિમાં $40 $ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા ......હોવી જોઇએ.

  • A

    $50$

  • B

    $40$

  • C

    $80$

  • D

    $20$

Similar Questions

પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?

  • [AIPMT 1994]

....... ના પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર મુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી હોય છે.

  • [AIPMT 2012]

આંકડામાં જોવા મળતું પરાગનયનનું અનુકૂલન ..... પ્રકારનું છે.

અષ્ટ કોષકેન્દ્રી ભ્રૂણપુટ એ ……… .

  • [AIPMT 2000]

અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.

  • [AIPMT 2005]