કેપ્સેલા વનસ્પતિમાં $40 $ બીજ ઉત્પન્ન કરવા માટે જરૂરી અર્ધસૂત્રીભાજનની સંખ્યા ......હોવી જોઇએ.
$50$
$40$
$80$
$20$
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
....... ના પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર મુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી હોય છે.
આંકડામાં જોવા મળતું પરાગનયનનું અનુકૂલન ..... પ્રકારનું છે.
અષ્ટ કોષકેન્દ્રી ભ્રૂણપુટ એ ……… .
અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.