વટાણામાં અંડક એ ...... છે.
અનપ્રસ્થમુખી
તિર્યકમુખી
અધોમુખી
વક્રમુખી
મોઝેઇક ભ્રૂણપોષ એ........નું લક્ષણ છે.
ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.
જો પ્રાથમિક ભ્રુણપોષકોષ કેન્દ્ર બહુકોષકેન્દ્રીય પ્રકારનો હોય તો ભ્રુણપૂટને......કહે છે.
નીચેનામાંથી ..... કેલોઝની દીવાલથી આવરિત હોય છે.
આવૃતબીજધારીમાં સક્રિય મહાબીજાણુ શેમાં વિકાસ પામે છે ?