ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.

  • A

    સ્વફલન

  • B

    પરફલન

  • C

    સંવૃત પુષ્પતા

  • D

    એકપણ નહિ

Similar Questions

આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ .... છે.

જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.

"અંતઃબીજાણુ દ્વાર અને બાહૃય બીજાણુ દ્વાર" એ......નો ભાગ છે.

આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.

પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.