નીચેનામાંથી ..... કેલોઝની દીવાલથી આવરિત હોય છે.
નરજન્ય
અંડકોષ
પરાગરજ
લઘુબીજાણુ માતૃકોષ
જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.
બેવડું ફલન ...... દ્બારા શોધવામાં આવ્યું હતું.
આવૃત બીજધારીમાં નરજન્યુ ........... ના વિભાજનથી ઉત્પન્ન થાય છે.
કેપ્સેલામાં કયાં પ્રકારનું અંકુરણ જોવા મળે છે?
કેપ્સેલામાં કયા પ્રકારનો ભ્રૂણપૂટ જોવા મળે છે?