જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$  હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.

  • A

    $46$

  • B

    $23$

  • C

    $69$

  • D

    $138$

Similar Questions

નીચેનામાંથી શું ઉત્સેચક પ્રક્રિયા અવરોધક છે ?

ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.

આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?

એક જ વનસ્પતિના પરાગશયમાંથી તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનને ...... કહે છે?

આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........