જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.
$46$
$23$
$69$
$138$
નીચેનામાંથી શું ઉત્સેચક પ્રક્રિયા અવરોધક છે ?
ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.
આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?
એક જ વનસ્પતિના પરાગશયમાંથી તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનને ...... કહે છે?
આવૃત બીજધારીમાં, લઘુબીજાણુજનન અને મહાબીજાણુજનન ..........