આવૃતબીજધારીમાં કયારેક જ પરાગરજ એ ભ્રૂણપોષને અસર કરે છે, તેને શું કહે છે?

  • A

    મેટાઝેનિયા

  • B

    નેમેક ફિનોમેનન

  • C

    ઝેનિયા

  • D

    મિઝોગેમી

Similar Questions

કેપ્સેલામાં કયા પ્રકારના જન્યુઓ આવેલા હોય છે?

પ્રાણીઓમાં પ્રભાવી પરાગવાહક છે.

એકકીય અજન્યુતા એટલે ........

કેપ્સેલામાં ભ્રૂણીય વિકાસ.....દ્વારા થાય છે.

મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?