આવૃતબીજધારી વનસ્પતિઓમાં,જ્યારે પરાગરજ ભ્રૂણપોષને અસર કરે છે,ત્યારે તેને શું કહેવામાં આવે છે?

  • A
    મેટાઝેનિયા
  • B
    નેમેક ફિનોમેનન
  • C
    ઝેનિયા
  • D
    મિઝોગેમી

Explore More

Similar Questions

ડાંગરના જીવનચક્રમાં વિવિધ તબક્કાઓ માટે સાચો ક્રમ પસંદ કરો.

નીચેના વિધાનોનો અભ્યાસ કરો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(i)$ ટેપેટમ વિકાસ પામતા પરાગરજને પોષણ આપે છે.
$(ii)$ અંડકતલ (Hilum) એ અંડક અને અંડનાલ વચ્ચેનું જોડાણ દર્શાવે છે.
$(iii)$ જળકુંભી અને જળલીલી જેવી જલીય વનસ્પતિઓમાં,પરાગનયન પાણી દ્વારા થાય છે.
$(iv)$ પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર એકકીય હોય છે.

વિધાન $P$: ઑર્કિડ જેવી કેટલીક વનસ્પતિઓનાં બીજમાં સંચિત ખોરાક હોતો નથી.
વિધાન $Q$: તેમના બીજમાં રહેલા ભ્રૂણને બહાર કાઢી સંવર્ધન-માધ્યમમાં ઉછેરવામાં આવે છે.

જો અંડકાવરણના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા $10$ હોય,તો આવૃત બીજધારી વનસ્પતિના અંડકમાં ભ્રૂણપુટના સહાયક કોષો,દ્વિતીયક કોષકેન્દ્ર અને પ્રતિધ્રુવીય કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે?

વૈજ્ઞાનિક કારણ આપો: લિંગી પ્રજનન કરતા વનસ્પતિઓમાં ભિન્નતાઓ જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo