એક જ વનસ્પતિના પરાગશયમાંથી તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર પરાગરજના સ્થાપનને ...... કહે છે?
ઍક્સેનોગેમી
ઝેનોગેમી
કારીયોગેમી
ઓટોગેમી
ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?
જી.બી.એમ.સી. દ્વારા કઇ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરાઇ?
કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉત્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
પોલીસીફોનસ પરાગરજ........માં જોવા મળે છે.
એરંડમાં બીજછિદ્ર વિસ્તારમાં બીજાવરણીય કોષોનું ક્રમિક વિસ્તરણ.......નાં વિકાસને પ્રેરે છે.