કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે.......ધરાવે છે.

  • A

    બીજ

  • B

    મધ્યસ્તર

  • C

    વાહકપેશી

  • D

    ફળ

Similar Questions

જી.બી.એમ.સી. દ્વારા કઇ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરાઇ?

તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?

સમદ્વિપાર્શ્વ ચતુષ્ક એ........માં સામાન્ય રીતે જોવા મળે છે.

કેટલા અને કયા પ્રકારના નર જન્યુઓ કેપ્સેલાનાં નર જન્યુજનક દ્વારા ઉત્પન્ન થાય છે?

જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$  હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.