કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે.......ધરાવે છે.
બીજ
મધ્યસ્તર
વાહકપેશી
ફળ
જી.બી.એમ.સી. દ્વારા કઇ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરાઇ?
તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
સમદ્વિપાર્શ્વ ચતુષ્ક એ........માં સામાન્ય રીતે જોવા મળે છે.
કેટલા અને કયા પ્રકારના નર જન્યુઓ કેપ્સેલાનાં નર જન્યુજનક દ્વારા ઉત્પન્ન થાય છે?
જો કેપ્સેલાનાં પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા $46$ હોય, તો ભ્રૂણપોષમાં રંગસૂત્રની સંખ્યા ........હશે.