તાજા નારિયેળમાંથી મળતું નારિયેળ પાણી એ શું સૂચવે છે ?
અપરિપક્વ ભૂણ
મુક્ત કોષકેન્દ્રીય ભૂણપોષ
બીજાવરણનું સૌથી અંદરનું આવરણ
વિઘટન પામતો પ્રદેહ
એક વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા
અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.
કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે.......ધરાવે છે.
કૂટ ફળને ઓળખો.
બહુકોણીય પ્રકારનો ભ્રૂણપુટ એ ..... હોય છે.