સમદ્વિપાર્શ્વ ચતુષ્ક એ........માં સામાન્ય રીતે જોવા મળે છે.
એકદળી
દ્વિદળી
હેલોફિઆ
એકપણ નહિ
નીચેનામાંથી કયા એકમાં પરાગનયન સ્વફલન થાય છે?
સપુષ્પી વનસ્પતિઓમાં આદિબીજાણુક કોષ શું ઉત્પન્ન કરે છે?
ભ્રૂણપુટના કોષકેન્દ્રની ગોઠવણી કેવી છે ?
અંડકના બીજનાળ સાથેના જોડાણને .... કહે છે.
વૈજ્ઞાનિક કારણો આપો : પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.