નીચેનામાંથી કઈ લેમાર્કની સંકલ્પના નથી?

  • A

    પર્યાવરણીય દબાણ ભિન્નતા સર્જે છે.

  • B

    ભિન્નતાને લીધે સજીવનો ટકી રહેવાનો દર જુદો હોય છે.

  • C

    ઉપાર્જિત લક્ષણોની વારસાગત

  • D

    જો કોઈ અંગ સતત વપરાય તો સતત રીતે તે પોતાનું કદ વધારશે.

Similar Questions

ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.

ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ? 

લાંબા સમયનું અનુકૂલન..... છે.

નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?

નૈસર્ગિક પસંદગી અને શાખિત વંશજ ........... વાદનો મુખ્ય ધારણ (concept) છે.