નીચેનામાંથી કઈ લેમાર્કની સંકલ્પના નથી?
પર્યાવરણીય દબાણ ભિન્નતા સર્જે છે.
ભિન્નતાને લીધે સજીવનો ટકી રહેવાનો દર જુદો હોય છે.
ઉપાર્જિત લક્ષણોની વારસાગત
જો કોઈ અંગ સતત વપરાય તો સતત રીતે તે પોતાનું કદ વધારશે.
ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.
ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ સિદ્ધાંતો કયા હતા ?
લાંબા સમયનું અનુકૂલન..... છે.
નીચેનામાંથી કયું ડાર્વિનવાદનો ઉદ્દ વિકાસ દ્વારા અપાયું નથી?