નૈસર્ગીક પસંદગી સીદ્ધાંત તેના દ્વારા રજુ થયો.
સજીવ સ્વરૂપોનો ઉદવિકાસ અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારીત થયો એવુ કયા પ્રકૃતિવિદે કહ્યું હતું?
ભિન્નતાના ઉદ્દવિકાસમાં ફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો.
લાંબા સમયનું અનુકૂલન..... છે.
કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?