નૈસર્ગિક પસંદગી અને શાખિત વંશજ ........... વાદનો મુખ્ય ધારણ (concept) છે.

  • A
    ડાર્વિનવાદ
  • B
    હાર્ડિ-વિલ્બર્ગ વાદ
  • C
    મિલરવાદ
  • D
    લૂઈ પાશ્ચર વાદ

Similar Questions

ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?

ભિન્નતાના ઉદ્દવિકાસમાં ફાળા અંગે ડાર્વિનનો મત દર્શાવો.

ડાર્વિનવાદની ઘટનાઓ યોગ્ય ક્રમમાં ગોઠવો.

$I -$ નૈસર્ગિક પસંદગી

$II -$ ભિન્નતા અને તેની આનુવંશિકતા

$III -$ યોગ્યતમની ચિરંજીવિતતા

$IV -$ અસ્તિત્વ માટે સંઘર્ષ

વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે. 

આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી.