કાર્યક્ષમ ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય ?
સફળ
અનુકૂલિત
પ્રભાવી
જાગ્રત
ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?
લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.
એક વૈજ્ઞાનિકે ડ્રોસોફિલાની $69$ પેઢીઓને અંધારામાં રાખવા છતાં માખીઓને સામાન્ય આંખો હતી. આ કયો નિયમ ના મંજૂર કરે છે?
ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-
નૈસર્ગીક પસંદગી સીદ્ધાંત તેના દ્વારા રજુ થયો.