કાર્યક્ષમ ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય ?
સફળ
અનુકૂલિત
પ્રભાવી
જાગ્રત
ઉદ્દવિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. વિધાનની સમજૂતી આપો.
નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?
આપેલ વિધાનોમાંથી સાચું વિધાન શોધો.
જૈવિક ઉદ્દવિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની સ્પષ્ટતા કરો.
ડાર્વિને જાતિઓની ઉત્પત્તિ શેના દ્વારા સમજાવી?