કાર્યક્ષમ ભિન્નતા ધરાવતા સજીવો કેવા ગણાય ?
સફળ
અનુકૂલિત
પ્રભાવી
જાગ્રત
લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો.
એક જ જાતિના સભ્યો વચ્ચેના લક્ષણોના વૈવિધ્યને શું કહેવાય છે ?
પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને પ્રજનનક્ષમતાને પ્રોત્સાહિત કરવા લક્ષણ ધરાવતો સજીવ કેવો ગણાય ?
વૈજ્ઞાનિકો માને છે કે ઉદવિકાસ ક્રમિક છે. પણ લુપ્તતા ઉદવિકાસીય વાર્તામાં એકાએક અને અચાનક તેમજ જૂથ વિશેષ હોય છે. ટિપ્પણી કરો કે કુદરતી હોનારત જાતિઓનાં લુપ્ત થવાનું કારણ હોઈ શકે છે.
ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-