નીચે આપેલા વૈજ્ઞાનિકનો ફાળો જણાવો. 

$(a)$ ચાર્લ્સ ડાર્વિન 

$(b)$ લેમાર્ક

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

 પ્રાકૃતિક પસંદગીથી પૃથ્વી ઉપર ઉદ્દવિકાસ ત્યારે શરૂ થયો હશે જ્યારે વિવિધ ચયાપચયિક ક્ષમતા ધરાવતા સજીવોનાં કોષીય સ્વરૂપોની શરૂઆત થઈ હશે.

          ઉદ્દવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળ સાર પ્રાકૃતિક પસંદગી છે

ફ્રેન્ચ પ્રકૃતિવિદ્ લેમાર્કે કહ્યું કે, સજીવ સ્વરૂપોનો ઉદ્દવિકાસ થયો, પરંતુ તે અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારિત થયો

Similar Questions

અનુકૂલનો શા માટે હોય છે ?

સજીવોમાં વિવિધતાનું કારણ શું છે?

  • [AIPMT 2001]

આ વિધાન પર ટિપ્પણી કરો કે ઉદવિકાસ અને પ્રાકૃતિક પસંદગી એ કેટલીક બીજી પ્રક્રિયાઓને કારણે જોવા મળતું અંતિમ પરિણામ છે, પણ તે પોતે પ્રક્રિયાઓ નથી. 

ડાર્વિનનો પ્રાકૃતિક પસંદગીવાદ કોના પર આધારિત હતો?

ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.