લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.
ઉત્ક્રાંતિ
જીવિતતા
$(A)$ અને $(B)$ બંને
એક પણ નહીં
ઉદ્દવિકાસ એ પ્રક્રિયા અથવા પ્રક્રિયાનું પરિણામ છે. વિધાનની સમજૂતી આપો.
નવા ડાર્વિનવાદ પ્રમાણે નીચેનામાંથી ક્યું ઉદ્દવિકાસમાટે જવાબદાર છે?
......... નું વસ્તી પરનું કાર્ય ડાર્વિનને પ્રભાવિત કરી ગયું.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો : ભિન્નતા અને યોગ્યતમની ચિરંજીવિતા
ઉદવિકાસ અંગેના ડાર્વિનવાદનો મૂળસાર ........ છે.