લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.
ઉત્ક્રાંતિ
જીવિતતા
$(A)$ અને $(B)$ બંને
એક પણ નહીં
ડાર્વિનના ઉદ્દવિકાસીય વાદથી ન જોડાયેલી કલ્પના......
ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-
નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?
જ્યારે આપણે 'યોગ્યતમની ચિરંજીવિતા' કહીએ ત્યારે એનો અર્થ $(a)$ જે યોગ્ય હોય તે જ ટકી રહે $(b)$ જે ટકી રહે તે યોગ્ય છે. ચર્ચા કરો.
ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.
$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત
$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ