લાંબા સમયનું અનુકૂલન .....માં મદદરૂપ છે.

  • A

    ઉત્ક્રાંતિ

  • B

    જીવિતતા

  • C

    $(A)$ અને $(B)$ બંને

  • D

    એક પણ નહીં

Similar Questions

ડાર્વિનના ઉદ્દવિકાસીય વાદથી ન જોડાયેલી કલ્પના......

ડાર્વિન વાદનો મુખ્ય હાર્દ-

નીચે પૈકી ક્યા સજીવમાં નવા સ્વરૂપ પ્રગટ થવાનો દર સૌથી વધુ છે?

જ્યારે આપણે 'યોગ્યતમની ચિરંજીવિતા' કહીએ ત્યારે એનો અર્થ $(a)$ જે યોગ્ય હોય તે જ ટકી રહે $(b)$ જે ટકી રહે તે યોગ્ય છે. ચર્ચા કરો.

ડાર્વિનના ઉદવિકાસવાદના બે ચાવીરૂ૫ ખ્યાલો છે.

$I -$ પ્રાકૃતિક પસંદગી $II -$ ઉપાર્જિત લક્ષણોના વારસાનો સિદ્ધાંત

$III -$ શાખાકીય અવતરણ $IV -$ વિકૃતિ