લેમાર્કવાદ વિશે સમજૂતી આપી તેની ત્રુટિઓ જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

   ડાર્વિનના પહેલા ફ્રેન્ચ પ્રકૃતિવિદ્ લેમાર્કે કહ્યું કે, સજીવ સ્વરૂપોનો ઉદ્દવિકાસ થયો, પરંતુ તે અંગોના ઉપયોગ અને બિનઉપયોગ દ્વારા સંચારિત થયો. એમણે જીરાફનું ઉદાહરણ આપ્યું, જેમાં ઊંચાં વૃક્ષોનાં ખાવાયોગ્ય પર્ણો મેળવવા માટે તેમની ગરદનની લંબાઈ વધારી અનૂકૂલિત થયા. આ લાંબી ગરદનનું ઉપાર્જિત લક્ષણ તેની અનુગામી પેઢીઓને પ્રદાન કર્યું. વર્ષો બાદ જીરાફે ધીરે-ધીરે લાંબી ગરદન પ્રાપ્ત કરી. આ અનુમાન પર કોઈ વિશ્વાસ નથી કરતું.

Similar Questions

કયા પરિબળો દ્વારા સજીવો ભિન્નતા સાથે સફળ થાય છે ?

ડાર્વિનના ઉદવિકાસવાદના ચાવીરૂપ ખ્યાલો કયા છે?

જૈવિક ઉદ્દવિકાસ અંગેના પ્રાકૃતિક પસંદગીવાદ અંગેના ડાર્વિનના મંતવ્યોની સ્પષ્ટતા કરો.

નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત શેના ઉપર આધાર રાખે છે ? .

  • [AIPMT 1993]

તફાવત આપો : પ્રાકૃતિક પસંદગીવાદ અને ઉપાર્જિત લક્ષણવાદ