મકાઈમાં.....નાં પરિણામે આલ્બિનીઝમ જાવા મળે છે.
પેથોજેનિક અસર
પ્રકાશની ઉણપ
ખનિજાની ઉણપ
ઘાતક-જનીન અસર
જો કોઈ પ્રચ્છન્ન લક્ષણ માટેનું જનીન એક જ સંખ્યામાં કોઈ સંતતીમાં હાજર હોય અને તે અભિવ્યકિત આપતું જ હોય તો તે સંતતી કઈ હોઈ શકે?
વારસાગમનની રંગસૂત્રિય થીયરીનાં પ્રયોગોની ચકાસણી કોણે કરી હતી?
મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?
જનીન નકશા એ શું છે?
બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા વટાણા પરનાં પ્રયોગોમાં લીધેલ વટાણાની જાતીનું નામ કયું?