મકાઈમાં.....નાં પરિણામે આલ્બિનીઝમ જાવા મળે છે.

  • A

    પેથોજેનિક અસર

  • B

    પ્રકાશની ઉણપ

  • C

    ખનિજાની ઉણપ

  • D

    ઘાતક-જનીન અસર

Similar Questions

જો કોઈ પ્રચ્છન્ન લક્ષણ માટેનું જનીન એક જ સંખ્યામાં કોઈ સંતતીમાં હાજર હોય અને તે અભિવ્યકિત આપતું જ હોય તો તે સંતતી કઈ હોઈ શકે?

વારસાગમનની રંગસૂત્રિય થીયરીનાં પ્રયોગોની ચકાસણી  કોણે કરી હતી?

મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?

જનીન નકશા એ શું છે?

  • [AIPMT 2003]

બેટસન અને પ્યુનેટ દ્વારા કરવામાં આવેલા વટાણા પરનાં પ્રયોગોમાં લીધેલ વટાણાની જાતીનું નામ કયું?