મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?
સાત રંગસૂત્રો
છ રંગસૂત્રો
ચાર રંગસૂત્રો
પાંચ રંગસૂત્રો
પ્રબળતા એ છે કે, જેમાં.......
માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.
દ્વિસંકરણમાં $F_2$ પેઢીનો $15:1$ ગુણોત્તર .....નાં પરિણામે હોવો જોઈએ.
ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....
મેન્ડેલ પહેલા કયો વૈજ્ઞાનિક હતો કે જેને બગીચાના વટાણા પર કામ કર્યું હતું?