મેન્ડલ દ્વારા અભ્યાસ કરાયેલા વટાણામાં સાત નિયંત્રિત લક્ષણો હકીકતમાં..... પર આવેલા હોય છે?

  • A

    સાત રંગસૂત્રો

  • B

    છ રંગસૂત્રો

  • C

    ચાર રંગસૂત્રો

  • D

    પાંચ રંગસૂત્રો

Similar Questions

પ્રબળતા એ છે કે, જેમાં.......

માણસમાં બહુજનીનિક આનુવંશિકતા .... છે.

  • [AIPMT 1993]

દ્વિસંકરણમાં $F_2$ પેઢીનો $15:1$ ગુણોત્તર .....નાં પરિણામે હોવો જોઈએ.

ન્યુરોસ્પોરામાં બધા જ કારકો તેમની અસર અભિવ્યક્ત કરે છે, કારણ કે.....

મેન્ડેલ પહેલા કયો વૈજ્ઞાનિક હતો કે જેને બગીચાના વટાણા પર કામ કર્યું હતું?