જો કોઈ પ્રચ્છન્ન લક્ષણ માટેનું જનીન એક જ સંખ્યામાં કોઈ સંતતીમાં હાજર હોય અને તે અભિવ્યકિત આપતું જ હોય તો તે સંતતી કઈ હોઈ શકે?
નર
માદા
વંધ્ય
નર કે માદા કોઈ પણ
ઈ-કોલાઈના સંલગ્નતા સમૂહની સંખ્યા..... છે.
કયા પ્રકારની આનુવંશિકતામાં તમે વધુ સંતતિમાં માતૃ અસરની અપેક્ષા રાખી શકો?
તફાવત આપો : વટાણામાં સહલગ્નતા અને ડ્રોસોફિલામાં સહલગ્નતા
થોમસ હન્ટ મોર્ગન તથા તેના સાથીઓએ શાની પર આનુવંશિકતાનો રંગસૂત્રીય સિધ્ધાંતનું પ્રયોગો દ્વારા ચકાસણી કરી અને બાદમાં સાતત્ય દર્શાવ્યું?
નીચેનામાંથી કોનામાં કોષકેન્દ્ર સિવાયના બાહ્ય કોષકેન્દ્રિય જનીનો મળી શકે?