વારસાગમનની રંગસૂત્રિય થીયરીનાં પ્રયોગોની ચકાસણી  કોણે કરી હતી?

  • A

    સટન અને બાવરી

  • B

    કોરેન્સ

  • C

    ટી. એચ. મોર્ગન

  • D

    સેચરમાક

Similar Questions

સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે

  • [AIPMT 1989]

નીચેનામાંથી કોનામાં કોષકેન્દ્ર સિવાયના બાહ્ય કોષકેન્દ્રિય જનીનો મળી શકે?

જ્યારે બે જનીનિક સ્થાનો એકસરખા સ્વરૂપ સીસ અને ટ્રાન્સ સ્થિતિમાં ઉત્પન્ન કરે છે. તેઓને ......... હોવાનું મનાય છે.

  • [AIPMT 1995]

બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.

  • [AIPMT 1997]

અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોનાં દ્વારા કરવામાં આવ્યું?