વારસાગમનની રંગસૂત્રિય થીયરીનાં પ્રયોગોની ચકાસણી કોણે કરી હતી?
સટન અને બાવરી
કોરેન્સ
ટી. એચ. મોર્ગન
સેચરમાક
સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે
નીચેનામાંથી કોનામાં કોષકેન્દ્ર સિવાયના બાહ્ય કોષકેન્દ્રિય જનીનો મળી શકે?
જ્યારે બે જનીનિક સ્થાનો એકસરખા સ્વરૂપ સીસ અને ટ્રાન્સ સ્થિતિમાં ઉત્પન્ન કરે છે. તેઓને ......... હોવાનું મનાય છે.
બે વનસ્પતિઓ વચ્ચે સંકરણ કર્યા પછી, તેમાં નર સંતતિ વંધ્ય હોય છે. આ ઘટના માતા તરફથી વારસામાં મળેલી જોવા મળે છે અને તેનું કારણ કેટલાંક જનીન . .. માં હોય છે.
અપૂર્ણ પ્રભાવિતાની ઘટનાનું અવલોકન કોનાં દ્વારા કરવામાં આવ્યું?