$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.
$21\%$
$42\%$
$32\%$
$9\%$
વસ્તીમાં રહેલ કુલ જનીનોના સરવાળાને શું કહે છે ?
હાર્ડી-વીનીબર્ગનું સંતુલન નીચેનામાંથી ક્યા કારણો દ્વારા અસર પામતું નથી?
જો એક વસ્તી હાર્ડી-વેઈનબર્ગ સમતુલા દર્શાવે અને $25 \%$ પ્રચ્છન્ન લક્ષણો ધરાવે તો તે વસ્તીના જનીન સેતુમાં પ્રચ્છન્નકારકની આવૃતિ શોધો.
સ્થાપક અસર માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
હાર્ડી -વિનબર્ગના સૂત્રમાં, વિષમયુગ્મી વ્યક્તિઓ (સંતતિઓ) નું આવર્તન કેવી રીતે દર્શાવાય છે?