જનીન પ્રવાહ પેઢીઓથી ચાલતો હોય છે. જનીન પ્રવાહ મનુષ્યમાં ભાષાના અવરોધ વિના જોવા મળે છે. જો આપણી પાસે વિશ્વની જુદી જુદી વસતિમાં ચોક્કસ કારકોની આવૃત્તિ માપવાની પદ્ધતિ હોય તો શું આપણે મનુષ્યનાં સ્થળાંતરણની પૂર્વ ઐતિહાસિક અને ઐતિહાસિક ભાત નક્કી ન કરી શકીએ ? તમે સંમત/અસંમત છો ? તમારા જવાબ માટેની સમજૂતી આપો.
જો વસ્તીમાં $51 \%$ સભ્યો ઓછામાં ઓછો એક પ્રભાવિ વૈકલ્પિકકારક ધરાવે, તો તે વસ્તીમાં પ્રચ્છન્ન સભ્યોની આવૃતિ શોધો.
હાર્ડી-વેઈનબર્ગ સિદ્ધાંત પ્રમાણે શું સ્થિર રહે છે અને પેઢી દર પેઢી જળવાઈ રહે છે?
કેટલા ઘટકો હાર્ડી-વેઈનબર્ગની સમતુલાને અસર કરે છે?
નીચેનામાંથી કયું વિધાન જાતિ માટે સાચું નથી?
વસ્તીમાં $36 \%$ પ્રચ્છન્ન લક્ષણ હાજર છે. આ વસ્તીમાં પ્રભાવિકારકની આવૃતિ ...... છે.