જનીન પ્રવાહ પેઢીઓથી ચાલતો હોય છે. જનીન પ્રવાહ મનુષ્યમાં ભાષાના અવરોધ વિના જોવા મળે છે. જો આપણી પાસે વિશ્વની જુદી જુદી વસતિમાં ચોક્કસ કારકોની આવૃત્તિ માપવાની પદ્ધતિ હોય તો શું આપણે મનુષ્યનાં સ્થળાંતરણની પૂર્વ ઐતિહાસિક અને ઐતિહાસિક ભાત નક્કી ન કરી શકીએ ? તમે સંમત/અસંમત છો ? તમારા જવાબ માટેની સમજૂતી આપો. 

Similar Questions

નીચે આપેલ કઈ પ્રક્રિયા જનીનિક સ્તર પર વિવિધતા પ્રેરવા માટે હાર્ડી - વિનબર્ગને અસર કરે છે?

$p^{2}+2 p q+q^{2}=1$માં કયું પદ સમયુગ્મી પ્રચ્છન્ન જનીન બંધારણ દર્શાવે છે?

હાર્ડી - વેઇનબર્ગ (hardy weinberg) સિદ્ધાંત બીજગણિતીય સૂત્ર દ્વારા સમજાવો. 

હાર્ડિ-વેઈનબર્ગ સિદ્ધાંતના સુત્રનો ઉપયોગ કરી શું શોધી શકાય છે?

$p^{2}+2 p q+q^{2}=1$ માં કયું પદ માત્ર વિષમયુગ્મી જનીન બંધારણ દર્શાવે છે?