મેન્ડેલે અવલોકન કર્યું કે કેટલાક લક્ષણો મુક્તપણે વિશ્લેષણ પામતા નથી. પાછળના સંશોધનો એ જોયું કે આ ..... ના લીધે છે.
અસમભાજન
સંલગ્નતા
પ્રભુતા
વ્યતિકરણ
કયા વૈજ્ઞાનિક ડ્રોસોફીલા પર સહલગ્નતા અને પુનઃસંયોજન સમજાવ્યું?
નીચેનામાંથી કોના પુનઃ સંયોજન જોઈ શકાય?
નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .
સંલગ્નતા વિશે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?
$p, q$ અને $r$ એ રંગસુત્ર પર ગોઠવાયેલા જનીનો છે, જો $p$ અને $q$ વચ્ચે વ્યકિતકરણ $10 \%$ હોય, $q$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $20 \%$ હોય અને $p$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $10 \%$ હોય તો રંગસુત્ર પર જનીનોની ગોઠવણી કઈ રીતે હશે?