ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?
$2$
$4$
$1$
$8$
સંકલિત જનીન..... દર્શાવે છે.
પુન:સંયોજન એટલે શું ? પુનઃસંયોજનનો ઉપયોગ જનીનિક એન્જિનિયરિંગની કઈ રીતે થાય છે ? સમજાવો.
કઈ બાબતનાં આધારે મોર્ગનને ફળમાખી ડ્રોસોફિલામાં મેન્ડેલનાં વિશ્લેષણનાં પ્રયોગો જેવી લાક્ષણીકતા પ્રાપ્ત થઈ?
એક વૈજ્ઞાનિકે મકાઇમાં જનીન માપનનો પ્રયોગ કર્યો તેણે વિવિધ જનીનો વચ્ચેની વ્યતિકરણની ટકાવારીને આધારે રંગસૂત્રો પરના જનીનોની માપણી કરી એક મેપ યુનિટ એક ટકા વ્યતિકરણ અથવા પુનઃસંયોજનનું પ્રમાણ $50\%$ કરતા વધુ જોવા મળે છે. મકાઇમાં વ્યતિકરણના અભ્યાસ પરથી, વૈજ્ઞાનિકે જનીન $A, B,C$ અને $D$ વચ્ચે નીચે પ્રકારની વ્યતિકરણની ટકાવારી જોઇ $A$ અને $D \,10\%$ , $A$ અને $C$ $3\%$, $C$ અને $D$ $7\%$, $A$ અને $B$ વચ્ચે $5\% $, તેમજ $C$ અને $B$ વચ્ચે $8\%$ તો ઉપર પ્રમાણેના અવલોકન પરથી રંગસૂત્ર પર જનીનો $A, B, C$ અને $D$ ના સાચો ક્રમ દર્શાવો.
ફળમાખી ડ્રોસોફિલામાં જનીન $A$ અને $B$ માં મુક્ત વિશ્લેષણના અભાવનું કારણ ..... છે.