જો દ્વિસંકરણના $F_2$ માં ફક્ત પિતૃસંયોજન હોય તો પછી મેન્ડલ ..... શોધી શક્યો હોત.
મુક્ત વિશ્લેષણ
પૂર્વજતા
સંલગ્નતા
અપાકર્ષણ
સંલગ્નતાની વિરુદ્ધ કાર્ય કરતી ઘટના...... છે.
$F_1$ સંકર માખીઓ વચ્ચે કસોટી સંકરણ કરતાં પુનઃસંયોજીત સંતતિ કરતાં પિતૃ પ્રકારની સંતતિ વધુ ઉત્પન્ન થાય છે. તે શું સૂચવે છે ?
જો જનીન $a$ અને $c$ વચ્ચેની પુન:સંયોજન આવૃત્તિ $5 \%$ છે, $b$ અને $c$ વચ્ચે $15\%$, $b$ અને $d$ વચ્ચે $9\%$, $a$ અને $b$ વચ્ચે $20\%$, $c$ અને $d$ વચ્ચે $24 \%$ અને $a$ અને $d$ વચ્ચે $29 \%$ છે. તો સુરેખ રંગસૂત્ર પર જનીનનો ક્રમ કયો હશે ? .
નીચે બે વાક્યો આપેલ છે કે જે પૈકી એક વિધાન $(A)$ અને બીજું કારણ $(R)$ છે.
વિધાન $(A)$:જે જનીન એક જ રંગસૂત્ર પર નજીક નજીક ગોઠવાયેલા હોય તેના માટે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ યોગ્ય નથી.
કારણ $(R)$ :નજીકથી જોડાયેલા જનીન સ્વતંત્ર વિશ્લેષિત થાય છે.
ઉપરના વિધાનોની સાપેક્ષમાં નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.
કયા વૈજ્ઞાનિક ડ્રોસોફીલા પર સહલગ્નતા અને પુનઃસંયોજન સમજાવ્યું?