વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....

  • A

    તે મુક્ત વિશ્લેષણનો નિયમ શોધી શક્યો ના હોત.

  • B

    તેણે સંલગ્નતાને શોધી શક્યો ના હોત.

  • C

    તેણે વ્યતિકરણને શોધી શક્યો હોત.

  • D

    તેણે પ્રભુતાને અવલોકિત કરી શક્યો ના હોત.

Similar Questions

તફાવત આપો : સહલગ્નતા અને વ્યતિકરણ

$p, q$ અને $r$ એ રંગસુત્ર પર ગોઠવાયેલા જનીનો છે, જો $p$ અને $q$ વચ્ચે વ્યકિતકરણ $10 \%$ હોય, $q$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $20 \%$ હોય અને $p$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $10 \%$ હોય તો રંગસુત્ર પર જનીનોની ગોઠવણી કઈ રીતે હશે? 

જનીનવિધાના અભ્યાસમાં મોર્ગન અને સ્ટુઅર્ટના ફાળાની વિસ્તૃત ચર્ચા કરો. 

ડોસોફીલા જેમાં બે જનીનો $(y* \;$અને $\;w*)$ ની રંગસૂત્રમાં નીચે મુજબની ગોઠવણી હોય તો કેટલા પ્રકારનાં જન્યુ બની શકે ?

સંલગ્નતાના અભ્યાસ માટે નીચેનામાંથી શું યોગ્ય છે?

  • [AIPMT 1993]