વનસ્પતિમાં $14$ રંગસૂત્રોની જગ્યાએ $12$ રંગસૂત્રો સાથે જો મેન્ડલે લક્ષણોની $7$ જોડનો અભ્યાસ કર્યો હોત તો પછી....

  • A

    તે મુક્ત વિશ્લેષણનો નિયમ શોધી શક્યો ના હોત.

  • B

    તેણે સંલગ્નતાને શોધી શક્યો ના હોત.

  • C

    તેણે વ્યતિકરણને શોધી શક્યો હોત.

  • D

    તેણે પ્રભુતાને અવલોકિત કરી શક્યો ના હોત.

Similar Questions

બે વિષમયુગ્મી પિતૃનો પરફલન કરવામાં આવ્યો. જો તેમાં બે સ્થળો સહલગ્ન છે, તો દ્વિસંકરણ પરફલનમાં $\mathrm{F}_{2}$ પેઢીના સ્વરૂપ પ્રકારનાં લક્ષણોનું વિતરણ કર્યું હશે ?

ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે.

  • [AIPMT 2004]

સજીવના રંગસૂત્રોની લંબાઈ જેમ વધુ હોય તેમ જનીનીક ભિન્નતા વધુ જે તેમને શેમાંથી મળે?

નીચેનામાંથી શું મુક્ત વહેંચણીને અનુસરતું નથી ? .

  • [AIPMT 2001]

સંલગ્નતા પ્રથમ ..... દ્વારા અભ્યાસ કરવામા આવી હતી.