લિંકેઝ (સંલગ્નતા) શબ્દ કોણે આપ્યો હતો?
જી. મેન્ડલ
ડબલ્યુ. સટન
ટી. એચ. મોર્ગન
ટી. બોવેરી
સંકલિત જનીન..... દર્શાવે છે.
જનીન નકશાની રચના કરવા માટે ક્યો એકમ (સેન્ટીમોર્ગન) અંગીકૃત કરાય છે?
વ્યતિકરણની આવૃત્તિનું પ્રમાણ વધુ હશે, જો.....
$p, q$ અને $r$ એ રંગસુત્ર પર ગોઠવાયેલા જનીનો છે, જો $p$ અને $q$ વચ્ચે વ્યકિતકરણ $10 \%$ હોય, $q$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $20 \%$ હોય અને $p$ અને $r$ વચ્ચેનું વ્યકિતકરણ $10 \%$ હોય તો રંગસુત્ર પર જનીનોની ગોઠવણી કઈ રીતે હશે?
ના કારણે ફળમાખી ડ્રોસોફિલામાં બે જનીનો $A$ અને $B$ ના મુક્ત વિશ્લેષણનો અભાવ જોવા મળે છે.